22 Feb. Vadodara: વિશ્વાસ મત હારી ગયા બાદ પુદ્દુચેરી ના મુખ્યમંત્રી નારાયણ સામી એ તેમના મંત્રીમંડળ સાથે આજે રાજીનામું આપી દીધું છે. પુડુચેરી ના નારાયણ સામી એ સભામાં વિશ્વાસ મત હારી ગયા પછી ભાષણ આપ્યું . એમણે સ્પીકરને કહ્યું કે હાલની તેમની સરકાર બહુમતથી ખોઇ ચૂકી છે ત્યાર પછી તેમણે પ્રભારી એલસી તમિલિસાઈ સોંદર્યરાજનને પોતાના મંત્રી મંડળ સાથે રાજીનામું સુપરત કર્યું. તેમણે મીડિયા સાથે વાત કરતા ભારતીય જનતા પર પ્રહાર કરતાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના ત્રણ નોમિનેટેડ એમ.એલ.એ ને વોટ ન કરવા દેવાની તેમની માંગ સ્પીકર દ્વારા ન સ્વીકારાતા તેમને રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે પુડુચેરી ના લોકો સાથે દગો કર્યો છે. ભાજપાએ હિન્દી ને લાગુ કરવા પુડુચેરી માં જબરદસ્તી પ્રયત્નો કર્યા છે.
More Stories
जेल से रिहाई के बाद अरविंद केजरीवाल का हल्ला बोल, कह डाली ये बड़ी बात
आरक्षण पर कांग्रेस का हाल ‘चोर मचाए शोर’ वाला है….नंदुरबार में PM मोदी का हल्ला बोल
लोकसभा चुनावों के बीच शेखर सुमन ने रखा राजनीति में कदम, इस पार्टी में शामिल हुए नवाब जुल्फिकार