14 Apr. Vadodara: આજે 14 એપ્રિલ નો દિવસ ભારતીય સેના, સિયાચીન વિજય દિવસ તરીકે ઉજવે છે.
પાકિસ્તાને ભારત ની સિયાચીન સરહદ પર પોતાનો પગદંડો જમાવી પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં ઘણા પેંતરા કર્યા, પણ તે ફાવ્યું નહિ.ભારતીય સેનાએ સતર્કતા દેખાડી આજ થી ૩૭ વર્ષ પહેલા આજ ના જ દિવસે ખૂબ જ કઠિન ઓપરેશન મેઘદૂત અંતર્ગત સિયાચીન હિમનદી અને સિયાચીન વિસ્તાર પર કબજો લીધો હતો.આ સફળતાની યાદ માં દર વર્ષે ૧૩મી એપ્રિલના રોજ સિયાચીન માં આવેલ વોર મેમોરિયલ ઉપર ઓપરેશન મેઘદૂત માં શહીદ થયેલા જવાનોને આર્મીના જવાનો શ્રદ્ધાંજલિ આપે છે. આ વર્ષે બ્રિગેડિયર ગુરપાલસિંહ પણ આ સમયે ઉપસ્થિત હતા.
More Stories
वडोदरा में Joy e-bike बनाने वाली कंपनी में भीषण आग, 10 दमकल दस्ते ने किया काबू
Anushka Sharma: फिल्मों से दूर होने के बाद भी 1 या 2 नहीं बल्कि 17 कंपनियों से कमाती हैं मोटी रकम , ये है उनकी संपत्ति
‘Heeramandi’ Review – संजय लीला भंसाली की पहली सीरीज हीरामंडी रिलीज, उठे कई सारे सवाल