14 Apr. Vadodara: આજે 14 એપ્રિલ નો દિવસ ભારતીય સેના, સિયાચીન વિજય દિવસ તરીકે ઉજવે છે.
પાકિસ્તાને ભારત ની સિયાચીન સરહદ પર પોતાનો પગદંડો જમાવી પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં ઘણા પેંતરા કર્યા, પણ તે ફાવ્યું નહિ.ભારતીય સેનાએ સતર્કતા દેખાડી આજ થી ૩૭ વર્ષ પહેલા આજ ના જ દિવસે ખૂબ જ કઠિન ઓપરેશન મેઘદૂત અંતર્ગત સિયાચીન હિમનદી અને સિયાચીન વિસ્તાર પર કબજો લીધો હતો.આ સફળતાની યાદ માં દર વર્ષે ૧૩મી એપ્રિલના રોજ સિયાચીન માં આવેલ વોર મેમોરિયલ ઉપર ઓપરેશન મેઘદૂત માં શહીદ થયેલા જવાનોને આર્મીના જવાનો શ્રદ્ધાંજલિ આપે છે. આ વર્ષે બ્રિગેડિયર ગુરપાલસિંહ પણ આ સમયે ઉપસ્થિત હતા.
More Stories
7 मई को गुजरात के 19 शहरों में बजेगा युद्ध सायरन, 30 मिनट का ब्लैकआउट ; जाने किस वक्त पूरे इलाके में छा जाएगा अंधेरा
सरहद पार अब बढ़ेंगी धड़कनें ; पाकिस्तान बॉर्डर पर के पास कल दिखेगा महायुद्ध का ट्रेलर, NOTAM जारी
7 मई को बजेगा युद्ध का सायरन ; देशभर में मॉक ड्रिल का महासंग्राम…….यहाँ चेक करें अपने शहर का नाम